CMO Gujarat (@cmoguj) 's Twitter Profile
CMO Gujarat

@cmoguj

Official account of the Chief Minister's Office, Government of Gujarat

ID: 765535468104585217

linkhttp://cmogujarat.gov.in calendar_today16-08-2016 13:07:33

23,23K Tweet

1,2M Followers

338 Following

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર' પ્રાપ્ત કરનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી શંકરસિંહ બારિયાએ શિક્ષણ પ્રત્યેના રચનાત્મક અભિગમ થકી વિદ્યાર્થીઓને શૈક્ષણિક, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં પ્રવૃત્ત કર્યા જેનાથી વિદ્યાર્થીઓના

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

📚અમરેલીની બાઢડાપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગર પોતાના બાઈક પર ગામેગામ જઈને લોકગીતોના માધ્યમથી લોકોને શિક્ષણ માટે પ્રેરિત કરે છે. 📚તેમના ઈનોવેટીવ પ્રયાસો બદલ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્‌હસ્તે નેશનલ ટીચર્સ એવોર્ડથી સન્માનિત થવા બદલ

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર'થી સન્માનિત રાજકોટની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રકૃતિ સહ વિજ્ઞાનના કેળવણી મંત્ર સાથે શિક્ષણ આપતા વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશભાઈ ભુંડિયા તેમજ સંગીતના માધ્યમથી શિક્ષણ માટે પ્રેરણા આપતા રાજકોટના જસદણ તાલુકાના જુના પીપળીયા

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

💡 જુનાગઢ સરકારી પોલિટેકનિકના ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગના પ્રોફેસર શ્રી રણજીતકુમાર પરમાર પ્રયોગાત્મક શિક્ષણ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ સહેલાઈથી શીખવાડે છે. 💡 તેમણે ગ્રામીણ તેમજ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક ભાષામાં શૈક્ષણિક મટિરીયલ પણ

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

🖥️ આણંદ જિલ્લાના વડદલા ગામની હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપતા શ્રી વિનય પટેલે સ્કુલની લાઈબ્રેરી, પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબનું આધુનિકીકરણ કર્યું. 🖥️ તેઓ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના શિક્ષણને પણ સુંદર રીતે પ્રેરિત કરી રહ્યા છે. 🖥️ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સફળ જીવનનો પાયો ઘડનાર શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા એ આપણી સંસ્કૃતિ અને પરંપરા રહી છે.

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કર્તવ્યરત કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શિક્ષક બનીને લીધો બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો અનુભવ.

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સ્માર્ટ શિક્ષણ પદ્ધતિ બાબતે વહીવટી તંત્ર અને શિક્ષકોનું મનોમંથન તથા સહિયારા પ્રયાસો સમર્થ રાષ્ટ્ર માટે સામર્થ્યવાન ભાવિ પેઢીનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

દરેક વ્યક્તિના જીવનમાં શાળાકીય જીવનના સંભારણાં યાદગાર બની રહેતા હોય છે. સફળ કારકિર્દી ઘડતરમાં સિંહફાળો આપનાર શિક્ષકોનો આદરસહ ઋણસ્વીકાર જ સાચી ગુરુવંદના છે.

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જળસંચય જનભાગીદારી યોજનાનો સુરત ખાતેથી શુભારંભ. x.com/i/broadcasts/1…

PMO India (@pmoindia) 's Twitter Profile Photo

जल-संचय, ये केवल एक पॉलिसी नहीं है। ये एक प्रयास भी है, और पुण्य भी है: PM Narendra Modi

जल-संचय, ये केवल एक पॉलिसी नहीं है।

ये एक प्रयास भी है, और पुण्य भी है: PM <a href="/narendramodi/">Narendra Modi</a>
PMO India (@pmoindia) 's Twitter Profile Photo

जल संरक्षण, प्रकृति संरक्षण… ये भारत की सांस्कृतिक चेतना का हिस्सा है।

जल संरक्षण, प्रकृति संरक्षण… ये भारत की सांस्कृतिक चेतना का हिस्सा है।
PMO India (@pmoindia) 's Twitter Profile Photo

जल-संरक्षण केवल नीतियों का नहीं, बल्कि सामाजिक निष्ठा का भी विषय है: PM Narendra Modi

जल-संरक्षण केवल नीतियों का नहीं, बल्कि सामाजिक निष्ठा का भी विषय है: PM <a href="/narendramodi/">Narendra Modi</a>
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શૈક્ષણિક ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તનની સાથે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સંસ્કૃતિ ધરાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના વરદ્હસ્તે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 'જળસંચય જનભાગીદારી' યોજનાનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના વરદ્હસ્તે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 'જળસંચય જનભાગીદારી' યોજનાનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળસંચય માટે જનભાગીદારી દ્વારા એક વધુ સાર્થક પ્રયાસની શરૂઆત માટે ખુશી વ્યક્ત કરતાં જાગરૂક જનમાનસ, જનભાગીદારી અને જનઆંદોલનને આ અભિયાનની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે સસ્ટેનેબલ ફ્યુચર માટે જળસંચયના મહત્ત્વને સમજાવતાં જળ સંરક્ષણ અને પ્રકૃતિ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળસંચય માટે જનભાગીદારી દ્વારા એક વધુ સાર્થક પ્રયાસની શરૂઆત માટે ખુશી વ્યક્ત કરતાં જાગરૂક જનમાનસ, જનભાગીદારી અને જનઆંદોલનને આ અભિયાનની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે સસ્ટેનેબલ ફ્યુચર માટે જળસંચયના મહત્ત્વને સમજાવતાં જળ સંરક્ષણ અને પ્રકૃતિ
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની જળસંરક્ષણ અને જળસંવર્ધનની વિઝનરી પહેલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જનજાગૃતિ આવી છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 7 વર્ષ પહેલાં શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે રાજ્યની

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની જળસંરક્ષણ અને જળસંવર્ધનની વિઝનરી પહેલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જનજાગૃતિ આવી છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 7 વર્ષ પહેલાં શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે રાજ્યની
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ‘જળસંચય, જનભાગીદારી’ મોડેલ બન્યું છે જનઆંદોલન. આવો, આપણે સૌ જળશક્તિને જીવનશક્તિ તરીકે સ્વીકારી જળ સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. #CatchTheRain

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

વિવિધ પુસ્તકોથી સજ્જ સુવિધાસભર પુસ્તકાલય વિદ્યાર્થીઓ તથા અન્ય વાચકો માટે એક તીર્થસ્થળ સમાન હોય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ‘વાંચે ગુજરાત’ જેવું પ્રેરક અભિયાન શરૂ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના